મરી ગઈ છે માણસાઈ.
સર્વ દેશમાં જીવી રહ્યો છે માણસ
પણ મરી ગઈ છે માણસાઈ.
તો થયા કરે આ દુનિયામાં ઝગડા
તેમાં કહો ક્યાં છે કશી નવાઈ.
મરી ગઈ છે માણસાઈ.
સર્વ દેશમાં જીવી રહ્યો છે માણસ
પણ મરી ગઈ છે માણસાઈ.
તો થયા કરે આ દુનિયામાં ઝગડા
તેમાં કહો ક્યાં છે કશી નવાઈ.
Every belief we have in mind
In it resides some doubt.
And it will never turn into faith
Till that doubt is fully out.
મનની બધી માન્યતાઓ માંહીં સંશય રહે સદા છુપાઈ
બુદ્ધિ વડે સંશયને મારો તો માન્યતા શ્રદ્ધા બની જાઈ
Potion For Happiness
Life is what we make of it,
By doing things, dumb or smart.
Love always pulls us together,
And hate just breaks us apart.
If we wish for a life that is happy,
One lesson we must learn by heart.
That the true potion for a happy life,
Is open mind and a loving heart.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ( જલન માતરી )
થઈ વિરહની આગમાં તે બાષ્પ ‘ને ઉડી ગઈ
અને ઠરી,પાણી બની, ભેટવા પર્વતને ગઈ (ગિરીશ દેસાઈ)
કુમકુમ ,સિંદૂર અને કાજળ
લલાટે શોભવા કુમકુમ રુડું વરદાન પામ્યું છે,
અને સિંદૂર સેંથીમાં આનોખું સ્થાન પામ્યું છે.
મળ્યો છે સાવ કાળો,રાત જેવો, રંગ કાજળને,
છતાં મનોહર નૈનમાં કાજળ રુડું સન્માન પામ્યું છે.
કવિ ? તમને કોઇને ખબર હોય તોજણાવશો.
સત્સંગ,શિક્ષણ,સંજોગ ’ને વળી સાથે સંસ્કાર
જીવન ઘડતર તણા આ ગણાય પાયા ચાર
વાણી,વર્તન,વિચારમાં જો ન ભળ્યું સત્યનું અંગ
તો એને કદી કહેવાય શું કે થયો છે સાચો સસ્તંગ ?
પ્રેમ કેરા પુષ્પો ઉપર ઊગે છે કાંટાળી શૂળ
જો એ વાગી જાય તો લાગે જીવન જીવવું ધૂળ
“I” has a body, “ I” has a soul
“I” also has a brain and a mind.
If that “I” possesses all these
Then why it is so hard to find !
To know that “I” we pray to “HIM”
And in that “HIM” we find that “I”
Caged between that H and M
Which stand for Heart and Mind.
If we open the doors of Heart and Mind
And look inside the cage,
We will be surprised to find that
“I” in Him and “I” in us
Are not separate but the same.
The Heart and Mind that realize
That both these “I’s” are the sam
For that Heart and for that Mind
There is no pleasure, no pain.
Girish Desai
ભલે ઉડે મન આભમાં પણ
સ્થિર કરવા ધરા ‘પર પાય,
નહીં તો જરુર જાણજો ભાઈ
હાલ શેખચલ્લી જેવા થાય.
સહકાર અને સરળતા
જો ટાળવા હોય સંતાપો મનના
’ને ભોગવવો હોય સુખે સંસાર,
તો રાખો જીવન મહીં સરળતા
’ને આપો સદા સહુને સહકાર.