“અજરામર આ આત્મા”

By gdesai

છેદી ન શકે શસ્ત્રો જેને,

કે ન બળે જે અગ્નિથી કદી,

ભીંજાય ન જે કદી પાણીથી,

કે ન સૂકાય જે વાયુથી વળી,

અજરામર એવો આ આત્મા,

કહો બંધાયે શાને વાસનાઓ થકી ?

Leave a Reply