“મુત્કકો”

By gdesai

“મુત્કકો”

ખાન પાન વાણી વિશે,જો ન રહે જીભને લગામ

તો સ્વાસ્થ્ય જરૂર ગુમાવશો ‘ને થશો જગમાં બદનામ.

*******************************

મન તણી ભઠ્ઠી મહીં દુઈખાગ્નિ જયારે જલે

ન બુઝવો તેને આંસુથી,ઘડો ચારિત્ર તેના બળે.

Leave a Reply