“મુત્કકો”
ખાન પાન વાણી વિશે,જો ન રહે જીભને લગામ
તો સ્વાસ્થ્ય જરૂર ગુમાવશો ‘ને થશો જગમાં બદનામ.
*******************************
મન તણી ભઠ્ઠી મહીં દુઈખાગ્નિ જયારે જલે
ન બુઝવો તેને આંસુથી,ઘડો ચારિત્ર તેના બળે.
“મુત્કકો”
ખાન પાન વાણી વિશે,જો ન રહે જીભને લગામ
તો સ્વાસ્થ્ય જરૂર ગુમાવશો ‘ને થશો જગમાં બદનામ.
*******************************
મન તણી ભઠ્ઠી મહીં દુઈખાગ્નિ જયારે જલે
ન બુઝવો તેને આંસુથી,ઘડો ચારિત્ર તેના બળે.