કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?

નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ( જલન માતરી )

થઈ વિરહની આગમાં તે બાષ્પ ‘ને ઉડી ગઈ

અને ઠરી,પાણી બની, ભેટવા પર્વતને ગઈ (ગિરીશ દેસાઈ)

Leave a Reply