કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ( જલન માતરી )
થઈ વિરહની આગમાં તે બાષ્પ ‘ને ઉડી ગઈ
અને ઠરી,પાણી બની, ભેટવા પર્વતને ગઈ (ગિરીશ દેસાઈ)
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ( જલન માતરી )
થઈ વિરહની આગમાં તે બાષ્પ ‘ને ઉડી ગઈ
અને ઠરી,પાણી બની, ભેટવા પર્વતને ગઈ (ગિરીશ દેસાઈ)