Archive for April, 2008

“shadow of light !”

April 27, 2008

                                         shadow of light !

 

                          Because of light we see all things

                          It  makes things clear and bright,

                          Light creates shadows of things

                          But how to create a shadow of light.

“The Truth”

April 21, 2008

                      ”The Truth”

Truth is always one and it can never change

So from one it can never become two.

And if God is that truth, HE must be only one

Then how can HE be different for me and for you!

 

 

                                                               Girish Desai  

“અચળ આધાર”

April 20, 2008

         

જુઓ સાગર કે જુઓ કોઇ વહેળો,

જુઓ પર્વત કે પથ્થર વાટે પડેલો,

 

જુઓ કોઈ દેહ, જીવતો કે મરેલો,

આ સર્વમાં છે સદા ઈશ્વર વસેલો.

 

જેમ સૂરજ સદા ઊગે ’ને આથમે છે

પણ આધાર નભનો અચળ રહે છે

તેમ જ જીવ તો સદા જન્મે ’ને મરે છે

પણ આધાર પ્રભુનો અચળ રહે છે.

“મરી ગઈ છે માણસાઈ.”

April 15, 2008

મરી ગઈ છે માણસાઈ.

સર્વ દેશમાં જીવી રહ્યો છે માણસ

પણ મરી ગઈ છે માણસાઈ.

તો થયા કરે આ દુનિયામાં ઝગડા

તેમાં કહો ક્યાં છે કશી નવાઈ. 

માન્યતા અને શ્રદ્ધા

April 13, 2008

Every belief we have in mind

In it resides some doubt.

And it will never turn into faith

Till that doubt is fully out.

મનની બધી માન્યતાઓ માંહીં સંશય રહે સદા છુપાઈ

બુદ્ધિ વડે સંશયને મારો તો માન્યતા શ્રદ્ધા બની જાઈ 

“Potion For Happiness”

April 10, 2008

  Potion For Happiness

Life is what we make of it,

By doing things, dumb or smart.

Love always pulls us together,

And hate just breaks us apart.

 

If we wish for a life that is happy,

One lesson we must learn by heart.

That the true potion for a happy life,

Is open mind and a loving heart. 

April 8, 2008

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?

નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ( જલન માતરી )

થઈ વિરહની આગમાં તે બાષ્પ ‘ને ઉડી ગઈ

અને ઠરી,પાણી બની, ભેટવા પર્વતને ગઈ (ગિરીશ દેસાઈ)

“કુમકુમ ,સિંદૂર અને કાજળ”

April 6, 2008

કુમકુમ ,સિંદૂર અને કાજળ

લલાટે શોભવા કુમકુમ રુડું વરદાન પામ્યું છે,

અને સિંદૂર સેંથીમાં આનોખું સ્થાન પામ્યું છે.

મળ્યો છે સાવ કાળો,રાત જેવો, રંગ કાજળને,

છતાં મનોહર નૈનમાં કાજળ રુડું સન્માન પામ્યું છે.

 

કવિ ? તમને કોઇને ખબર હોય તોજણાવશો.

“જીવન ઘડતરના પાયા”

April 2, 2008

સત્સંગ,શિક્ષણ,સંજોગ ’ને વળી સાથે સંસ્કાર
જીવન ઘડતર તણા આ ગણાય પાયા ચાર

વાણી,વર્તન,વિચારમાં જો ન ભળ્યું સત્યનું અંગ
તો એને કદી કહેવાય શું કે થયો છે સાચો સસ્તંગ ?